પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની 'એનાજિક' દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

મુંબઈ, વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનાં મેમ્બર દિલીપભાઈ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં જાપાનીસ કંપની એનાજિકના ઉત્પાદિત યંત્ર કેંગન નાવોટર મશીનની વિગતસર માહિતી અપાઈ હતી.

JR Choudhary
JR Choudhary Official | Verified Expert • 05 Aug, 2014 Chief Editor
Aug 23, 2025 • 6:50 PM | મુંબઈ  0
S
Sangri Today Gujarati
BREAKING
JR Choudhary
8 months ago
પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની 'એનાજિક' દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો
મુંબઈ, વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનાં મેમ્બર દિલીપભાઈ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં જાપાનીસ કંપની એનાજિકના ઉત્પાદિત યંત્ર કેંગન નાવોટર મશીનની વિગતસર માહિતી અપાઈ હતી.
Full Story: https://gujarati.sangritoday.com/business/a-seminar-was-organized-at-borivali-west-by-japanese-company-enagik-which-improves-water-quality
https://gujarati.sangritoday.com/business/a-seminar-was-organized-at-borivali-west-by-japanese-company-enagik-which-improves-water-quality
Copied
પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની 'એનાજિક' દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો
પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની 'એનાજિક' દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

મુંબઈ, વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનાં મેમ્બર દિલીપભાઈ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં જાપાનીસ કંપની એનાજિકના ઉત્પાદિત યંત્ર કેંગન નાવોટર મશીનની વિગતસર માહિતી અપાઈ હતી.

સેમિનારમાં બોલતા શ્રી શાહે જણાવ્યુ કે આપણા પીવાના ઉપયોગમાં લેવાતા પાણી 100% શુધ્ધ નથી હોતા અને પ્રદુષિત પાણીથી અનેક રોગોના ભોગ બનીએ છીએ.

bolt TOP

flash_on
વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ
NEW
flash_on
VerSe Innovation એ પી.આર. રમેશને વિકાસના આગામી તબક્કા પહેલા શાસન મજબૂત બનાવવા માટે સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યો
flash_on
શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન
flash_on
2026 માં કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ
flash_on
મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉત્પાદન અને R&D વિસ્તારવા ABB દ્વારા ભારતમાં અંદાજે 75 મિલિયન ડોલરનું રોકાણ
flash_on
ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ઉભરતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓફ ગુજરાત’ તરીકે સન્માનિત

 

કેંગન વોટર મશીન 100% સુધી શુદ્ધ પાણી આપે છે.

 

સેમિનારમાં યુક્તિ શાહે કેંગલ વોટરનું સચોટ ડોસ્ટ્રેશન આપ્યું હતું. કંપનીના સિનિયર ડિસ્ટ્રિબ્યુટર જીગ્નેશ પાવાનીએ મશીન માં ફાયદાઓ જણાવ્યા હતા અને મશીન ખરીદીને કઈ રીતે આર્થિક કમાણી થાય વિગતવાર સમજાવ્યું.

 

સામાજિક કાર્યકર દિલીપભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઇએ VBN ના મેમ્બરોનું સ્વાગત કર્યું હતું અમે આભાર માન્યો હતો.

 

કેંગન વોટર મશીન અંગે વધુ વિગત માટે દિલીપભાઈ શાહના મોબાઈલ નંબર 9819395040 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.

JR Choudhary Official | Verified Expert • 05 Aug, 2014 Chief Editor

amp_stories Web Stories
login Login
local_fire_department Trending menu Menu